પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાતચીત કરી

October 11th, 06:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જોનસન સાથે ટેલિફોન પર વાત કરી.

પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી

September 21st, 06:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી.

નાના શહેરો નવા ભારતનો પાયો છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ

February 06th, 08:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે $ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મહત્વાકાંક્ષી છે પરંતુ આપણે મોટું વિચારીને આગળ વધવું પડશે. “હું ખાતરી આપું છું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સંપૂર્ણ ગતિ અને પૂર્ણ ક્ષમતા સાથે 5 ટ્રિલિયન ડોલરના નિવેશનું સપનું જોઈ રહ્યું છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જવાબનો મૂળપાઠ

February 06th, 07:51 pm

45થી વધુ માનનીય સભ્યોએ આ સંબોધન ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વરિષ્ઠ સભ્યોનું ગૃહ છે. અનુભવી મહાપુરૂષોનું ગૃહ છે. ચર્ચાને રસપ્રદ બનાવવાનો સૌ કોઈનો પ્રયાસ રહ્યો છે. શ્રીમાન ગુલામનબીજી, શ્રીમાન આનંદ શર્મા, ભૂપેન્દ્ર યાદવજી, સુધાંશુ ત્રિવેદીજી, સુધાકર શેખરજી, રામચંદ્ર પ્રસાદજી, રામગોપાલજી, સતીષચંદ્ર મિશ્રાજી, સંજય રાઉતજી, સ્વપનદાસજી, પ્રસન્ના આચાર્યજી, એ. નવનીત જી, આવા તમામ માનનીય સભ્યોએ અહીં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

નવો અભિગમ, શાસનમાટે નવો વિચાર, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું

February 06th, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ જવાબમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શાસન માટે નવા વિચારો અને નવા અભિગમ લાવ્યા છે. આ નવી વિચારસરણી અને નવા અભિગમ શાસનના દાખલાઓમાંના એક ઉદાહરણ તરીકે ડિજિટલ ભારતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા માત્ર 59 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1.25 લાખ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાતરી આપી હતી કે સીએએ કોઈપણ ભારતીય નાગરિકને અસર કરશે નહીં

February 06th, 06:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના સંબોધન પર ‘મોશન ઓફ થેન્ક્સ’નો જવાબ આપ્યો.

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

August 08th, 08:06 pm

મારા વ્હાલા દેશવાસીઓ, એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે તમે, અમે અને સમગ્ર દેશે સાથે મળીને એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એક એવી વ્યવસ્થા કે જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લડાખના આપણાં ભાઈ-બહેનો અનેક અધિકારોથી વંચિત રહી ગયા હતા અને તેમના વિકાસમાં મોટો અવરોધ હતો તે હવે દૂર થઈ ગયો છે. જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું,અટલજી અને કરોડો દેશભક્તોનું હતું તે આજે પૂરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર અને લડાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે દેશના તમામ નાગરિકોના હક એક સરખા છે અને જવાબદારી પણ એક સરખી જ છે. હું જમ્મુ-કાશ્મીરના લોકોને, લડાખના લોકોને અને પ્રત્યેક દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

English rendering of Prime Minister’s reply to the Motion of thanks on President’s address in the Rajya Sabha on 26 June, 2019

June 26th, 02:01 pm

PM Modi replied to the motion of thanks on the President’s address, in Rajya Sabha. The Prime Minister said that the mandate of the 2019 Lok Sabha elections showcases the desire of the citizens for stability. He added that the trend of electing stable governments is now being seen in various States.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રીનો જવાબ

June 26th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે જવાબ આપ્યો હતો. તેમણે ચર્ચામાં ભાગ લેવા બદલ અને તેમાં યોગદાન આપવા બદલ ઉપલા ગૃહના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય શ્રી મદન લાલ સૈનીના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Today, we have to live for the nation and build the India our freedom fighters dreamt of: PM Modi

June 25th, 05:25 pm

Replying to the Motion of Thanks on the President's address, PM Modi said that the people of India elected a stable Government. He said, “The 2019 Lok Sabha elections show that more than themselves, the people of India are thinking about the good of the nation.” Further adding, the PM said, “Today is 25th June. Emergency was imposed on this date when the Constitution was trampled over, media was gagged and judiciary bullied. We should not forget those dark days so that no one thinks of repeating them.”

લોકસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય

June 25th, 05:22 pm

લોકસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણનાં ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહનાં સભ્યો, ખાસ કરીને પહેલી વાર ચૂંટાઈ આવેલા સાંસદોને ચર્ચામાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં ભાષણમાં નવા ભારતનું વિઝન છે, જેનું સ્વપ્ન લાખો ભારતીયો જુએ છે.

Congress and TRS are playing a friendly match in Telangana: PM Modi

November 27th, 12:08 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

TRS same as Congress: PM Modi in Telangana

November 27th, 12:00 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

20 જુલાઈ,2018ના રોજ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

July 20th, 08:31 pm

આદરણીય અધ્યક્ષાજી, હું તમારો આભાર વ્યક્ત કરું છું, જે ધૈર્યની સાથે તમે સદનનું આજે સંચાલન કર્યું છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ એક રીતે આપણી લોકશાહીની મહત્વપૂર્ણ શક્તિનું પરિચાયક છે. ભલે ટીડીપીના માધ્યમથી આ પ્રસ્તાવ આવ્યો હોય, પરંતુ તેમની સાથે જોડાયેલ અનેક માનનીય સદસ્યોએ પ્રસ્તાવનો સમર્થન કરીને વાતો કહી છે. અને એક ઘણો મોટો વર્ગ છે જેણે પ્રસ્તાવનો વિરોધ કરીને વાતો કહી છે. હું પણ આપ સૌને આગ્રહ કરીશ કે આપણે સૌ આ પ્રસ્તાવને રદ કરીએ અને આપણે સૌ ત્રીસ વર્ષ પછી દેશમાં સંપૂર્ણ બહુમત સાથે બનેલી સરકારે જે ગતિએ કામ કર્યું છે તેની પર ફરી એકવાર વિશ્વાસ રજૂ કરીએ.

સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનાં સંબોધનનાં મુખ્ય અંશો

July 20th, 08:30 pm

આજે દેશે કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલો નકારાત્મક અભિગમ જોયો છે. આજે ભારતે જોયું હતું કે, કેટલાંક લોકો વિકાસનો કેટલી હદ સુધી વિરોધ કરી રહ્યાં છે

Appreciate the Yuva Morcha for staying connected with people online, offline and on ground: PM Modi

May 07th, 10:15 am

Interacting with the BJP Yuva Morcha of Karnataka, PM Modi appreciated them and said that they were at the forefront. Shri Modi lauded them for their efforts to remain constantly connected with people be it online, offline or on ground.

લોકો સાથે ઓનલાઈન, ઓફલાઈન અને જમીન પર સંપર્ક બનાવી રાખવા માટે યુવા મોરચાની પ્રશંસા કરું છું: વડાપ્રધાન મોદી

May 07th, 10:14 am

વડાપ્રધાન મોદીએ કર્ણાટક ભાજપ યુવા મોરચા સાથે વાર્તાલાપ કરતા તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ સતત આગળ પડતી ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ તેમના લોકો સાથે ઓનલાઈન, ઓફલાઈન અને જમીન પર સંપર્ક બનાવી રાખવા માટે વખાણ કર્યા હતા.

Nation is one. We will not work for Hindus or Muslims, we work for the people of India: Narendra Modi addressing 3D rally

May 02nd, 03:57 pm

Nation is one. We will not work for Hindus or Muslims, we work for the people of India: Narendra Modi addressing 3D rally