પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભારત ટેક્સ 2025માં ભાગ લેશે

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભારત ટેક્સ 2025માં ભાગ લેશે

February 15th, 01:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.