
Rajasthan Chief Minister meets Prime Minister
July 29th, 12:14 pm
The Chief Minister of Rajasthan, Shri Bhajanlal Sharma met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.
Prime Minister condoles the the loss of lives in the road accident in Deoghar, Jharkhand
July 29th, 10:34 am
Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives the road accident in Deoghar, Jharkhand.
Prime Minister condoles loss of lives in a stampede in Haridwar, Uttarakhand
July 27th, 12:39 pm
The Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives due to a stampede on the route to Mansa Devi Temple in Haridwar, Uttarakhand.Prime Minister pays homage to Dr. APJ Abdul Kalam on his death anniversary
July 27th, 09:43 am
The Prime Minister, Shri Narendra Modi has paid homage to former President, Dr. APJ Abdul Kalam on his death anniversary, today. Shri Modi said that Dr. APJ Abdul Kalam is remembered as an inspiring visionary, outstanding scientist, mentor and a great patriot.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ઝાલાવાડમાં શાળામાં થેયલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
July 25th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે.પ્રધાનમંત્રીએ રશિયામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
July 24th, 11:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયામાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. અમે રશિયા અને તેના લોકો સાથે ઉભા છીએ, એમ શ્રી મોદીએ કહ્યું હતું.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના મંડીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
July 24th, 11:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના મંડીમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના સગાસંબંધીઓને પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.પ્રધાનમંત્રીએ શ્રી જગદીપ ધનખરને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી
July 22nd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગદીપ ધનખરના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી જગદીપ ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત વિવિધ પદો પર દેશની સેવા કરવાની ઘણી તકો મળી છે.ઢાકામાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
July 21st, 07:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઢાકામાં દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, જેમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમણે ખાતરી આપી કે ભારત બાંગ્લાદેશ સાથે ઉભું છે અને શક્ય તમામ ટેકો અને સહાય આપવા તૈયાર છે.પ્રધાનમંત્રીએ કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 21st, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનના નિધન પર શોક વ્યક્ત કર્યો.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
July 19th, 07:53 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ વન મહોત્સવ ઉજવણીમાં માનનીય ન્યાયાધીશોની ઉત્સાહપૂર્વક ભાગીદારીની પ્રશંસા કરી
July 19th, 07:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વન મહોત્સવ ઉજવણીમાં માનનીય ન્યાયાધીશોની ઉત્સાહપૂર્વક ભાગીદારીની પ્રશંસા કરી, નાગરિકોને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે પ્રેરણા આપવામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.પ્રધાનમંત્રીએ બિહારના મોતિહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી
July 18th, 09:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારના મોતીહારીમાં સ્વામી શક્તિ શરણાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ મહારાજજીના આશીર્વાદ મેળવ્યા અને તેમના સ્નેહ, પ્રેમ અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
July 17th, 07:47 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ શ્રી ફૌજા સિંહના અવસાન પર શોક વ્યક્ત કર્યો
July 15th, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ફૌજા સિંહના અવસાન પર શોક વ્યક્ત કર્યો, જેમના અસાધારણ વ્યક્તિત્વ અને અટલ ભાવનાએ તેમને પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનાવ્યા. પ્રધાનમંત્રીએ તેમને અવિશ્વસનીય દૃઢ નિશ્ચય ધરાવતા એક અસાધારણ રમતવીર તરીકે બિરદાવ્યા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 15th, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે ટિપ્પણી કરી કે થિરુ કામરાજજીના ઉમદા આદર્શો અને સામાજિક ન્યાય પર ભાર આપણને સૌને ખૂબ પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 14th, 03:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ફિલ્મ વ્યક્તિત્વ, બી. સરોજા દેવીજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 14th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સાથે વિવિધ પ્રસંગોએ થયેલી તેમની મુલાકાતો અને વાતચીતોને યાદ કરી. શ્રી મોદીએ કહ્યું કે મુહમ્મદુ બુહારીની બૌદ્ધિકતા, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદભુત હતી. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, લોકો અને નાઇજીરીયાની સરકાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ શ્રી કોટા શ્રીનિવાસ રાવ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 13th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કોટા શ્રીનિવાસ રાવ ગારુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી કોટા શ્રીનિવાસ રાવ ગારુને તેમની સિનેમેટિક પ્રતિભા અને બહુમુખી પ્રતિભા માટે યાદ કરવામાં આવશે. તેમણે તેમના ઉત્તમ અભિનયથી પેઢી દર પેઢી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. તેઓ સમાજ સેવામાં પણ મોખરે હતા અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવા માટે કામ કર્યું હતું, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમાની સૌને શુભેચ્છા પાઠવી
July 10th, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી છે.