જો તમે યોગ્ય ખોરાક ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી શકશો!: પ્રધાનમંત્રી

જો તમે યોગ્ય ખોરાક ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી શકશો!: પ્રધાનમંત્રી

February 13th, 07:27 pm

યોગ્ય ખાવાથી અને સારી ઊંઘ લેવાથી પરીક્ષાઓ વધુ સારી રીતે લખવામાં મદદ મળશે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ચોથો એપિસોડ જોવા વિનંતી કરી.