
હરિયાણાના હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 11:00 am
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી મુરલીધર મોહોલજી, હરિયાણા સરકારના બધા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિસાર એરપોર્ટના 410 કરોડ રૂપિયાથી વધુના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો
April 14th, 10:16 am
હવાઈ મુસાફરીને સુરક્ષિત, વાજબી અને તમામને સુલભ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો હતો, જેની કિંમત 410 કરોડ રૂપિયાથી વધારે છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે હરિયાણાની જનતાને તેમની તાકાત, ખેલદિલી અને ભાઈચારાને રાજ્યની નિર્ણાયક લાક્ષણિકતાઓ ગણાવીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ વ્યસ્ત લણણીની મોસમમાં આશીર્વાદ આપવા બદલ વિશાળ જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો.