પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીનાં રોજ આશરે રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનું ભૂમિપૂજન, ઉદઘાટન અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીનાં રોજ આશરે રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનું ભૂમિપૂજન, ઉદઘાટન અને લોકાર્પણ કરશે

February 25th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારે મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું શિલારોપણ, ઉદઘાટન અને લોકાર્પણ કરશે.