
બિહારના ભાગલપુરમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 02:35 pm
મંચ પર બેઠેલા રાજ્યપાલ, શ્રી આરિફ મોહમ્મદ ખાનજી, આપણા પ્રિય મુખ્યમંત્રી જે બિહારના વિકાસ માટે લોકપ્રિય અને સમર્પિત છે, નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શિવરાજ સિંહ ચૌહાણજી, જીતન રામ માંઝીજી, લલ્લન સિંહજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુરજી, બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, રાજ્યના અન્ય મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત મહાનુભાવો અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 19મો હપ્તો બહાર પાડ્યો, બિહારનાં ભાગલપુરથી વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો
February 24th, 02:30 pm
ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે આ પ્રસંગે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ પણ કર્યો હતો. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં સામેલ થયેલા તમામ મહાનુભવો અને લોકોનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મહા કુંભના પવિત્ર સમયગાળા દરમિયાન મંદારચલની ભૂમિમાં પગ મૂકવો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્થળ આધ્યાત્મિકતા, વારસો ધરાવે છે અને સાથે સાથે વિકસિત ભારતની સંભવિતતા પણ ધરાવે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ ભૂમિ શહીદ તિલ્કા માંઝીની સાથે-સાથે સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, બાબા અજગૈબીનાથની પવિત્ર ભૂમિમાં પણ આગામી મહા શિવરાત્રીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પવિત્ર ક્ષણ દરમિયાન પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો બહાર પાડવાનું સૌભાગ્ય તેમને મળ્યું છે અને આશરે રૂ. 22,000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સીધા જમા થયા છે.
પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે
February 22nd, 02:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.ભારત ગ્રામીણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 11:15 am
નાણાં મંત્રી નિર્મલા સીતારમણજી, નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીજી, અહીં ઉપસ્થિત નાબાર્ડના વરિષ્ઠ વ્યવસ્થાપનના આદરણીય સભ્યો, સ્વસહાય જૂથો, સહકારી બેંકો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ના સભ્યો, અન્ય તમામ વિશિષ્ટ અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025
January 04th, 10:59 am
PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત 71,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 23rd, 11:00 am
હું હમણાં જ કુવૈતથી મોડી રાત્રે પાછો આવ્યો છું… ત્યાં મેં ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો સાથે લાંબી મુલાકાત કરી અને ઘણી બધી વાતચીત કરી. હવે અહીં આવ્યા બાદ મારો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે યોજાઈ રહ્યો છે. આ ખૂબ જ સુખદ સંયોગ છે. આજે, દેશના હજારો યુવાનો માટે, તમારા બધા માટે જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે. તમારું વર્ષો જૂનું સપનું પૂરું થયું, વર્ષોની મહેનત સફળ થઈ. 2024નું આ પસાર થતું વર્ષ તમને અને તમારા પરિવારના સભ્યોને નવી ખુશીઓ આપવાનું છે. હું તમને બધા યુવાનો અને તમારા પરિવારને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત 71,000થી વધુ કર્મચારીઓને નિમણૂંક પત્રો વિતરિત કર્યાં
December 23rd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 71,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને સશક્ત બનાવશે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે મોડી રાત્રે કુવૈતથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. અને આ એક ખૂબ જ સુખદ સંયોગ છે કે પાછા ફર્યા પછી, તેમનો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દેશના હજારો યુવાનો માટે એક નવી શરૂઆત છે. તમારાં વર્ષોનાં સપનાં સાકાર થયાં છે, વર્ષોની મહેનતનું ફળ મળ્યું છે. 2024નું આ વિદાય થઈ રહેલું વર્ષ તમારા માટે નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે. હું તમને બધાને અને તમારા પરિવારોને મારા હાર્દિક અભિનંદન આપું છું.ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 03:30 pm
ભૂટાનના પ્રધાનમંત્રી મારા નાના ભાઈ, ફિજીના નાયબ પ્રધાનમંત્રી, ભારતના સહકારિતા મંત્રી અમિત શાહ, ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રમુખ, સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રતિનિધિઓ, સમગ્ર વિશ્વમાંથી આવેલા સહકારી વિશ્વ સાથે સંકળાયેલા તમામ મિત્રો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું
November 25th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે, ફિજીના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ મનોઆ કામિકે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક શ્રી શોમ્બી શાર્પ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રમુખ શ્રી એરિયલ ગુઆર્કો, વિવિધ વિદેશી દેશોના મહાનુભાવો અને આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024ના દેવીઓ અને સજ્જનોનું સ્વાગત કર્યું હતું.મહારાષ્ટ્રના વાશિમમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રની પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 12:05 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનજી, લોકપ્રિય મુખ્યમંત્રી, એકનાથ શિંદેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, શિવરાજસિંહ ચૌહાણ અને રાજીવ રંજન સિંહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, બંજારા સમાજમાંથી આવેલા મારા ભાઈઓ અને બહેનો, જેઓ દૂર-દૂરથી આવ્યા છે, દેશભરના ખેડૂત ભાઈઓ અને બહેનો, અને અન્ય તમામ આદરણીય મહાનુભાવો, મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનો, વાશિમની આ પવિત્ર ભૂમિથી લઈને દેવી પોહરાદેવીને હું નમન કરું છું. નવરાત્રિ દરમિયાન આજે માતા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સન્માન મને મળ્યું હતું. મેં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિની પણ મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. હું આ મંચ પરથી મારું માથું ઝુકાવું છું અને આ બે મહાન સંતોને આદર આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમમાં આશરે રૂ. 23,300 કરોડના મૂલ્યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલો શરૂ કરી
October 05th, 12:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વાશિમમાં આશરે રૂ. 23,300 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પહેલોનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલોમાં પીએમ-કિસાન સન્માન નિધિના 18માં હપ્તાનું વિતરણ, નમો શેતકરી મહાસંમન નિધિ યોજનાના પાંચમા હપ્તાનો શુભારંભ, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ 7,500થી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ, 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ, 19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા મહારાષ્ટ્રમાં પાંચ સોલાર પાર્ક અને પશુઓ અને સ્વદેશી જાતિ આધારિત વીર્ય ટેકનોલોજી માટે યુનિફાઇડ જિનોમિક ચિપનો શુભારંભ સામેલ છે.કેબિનેટે વર્ષ 2024-25થી વર્ષ 2030-31 માટે ખાદ્ય તેલીબિયાં (એનઆરઇઓ-તેલીબિયાં) પરનાં રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી
October 03rd, 09:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલીબિયાં -તેલીબિયાં (એનપીઈઓ-તેલીબિયાં) પરનાં રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી દીધી છે, જે ખાદ્યતેલોમાં સ્થાનિક તેલીબિયાંનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સ્વનિર્ભરતા હાંસલ કરવાનાં ઉદ્દેશ સાથેની સીમાચિહ્નરૂપ પહેલ છે. આ મિશનનો અમલ વર્ષ 2024-25થી વર્ષ 2030-31 સુધીનાં સાત વર્ષનાં ગાળામાં થશે, જેમાં રૂ. 10,103 કરોડનો નાણાકીય ખર્ચ થશે.કેબિનેટે 'કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ'ની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાના પ્રગતિશીલ વિસ્તરણ માટે મંજૂરી આપી
August 28th, 05:32 pm
દેશમાં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને મજબૂત કરવા અને ખેડૂત સમુદાયને ટેકો આપવા માટેના નોંધપાત્ર પગલામાં, સરકારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજનાના વ્યાપને વિસ્તારવા માટે શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે. આ પહેલોનો હેતુ લાયક પ્રોજેક્ટ્સના વ્યાપને વિસ્તારવાનો અને મજબૂત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વધારાના સહાયક પગલાંને એકીકૃત કરવાનો છે.When the government is strong, the country is strong: PM Modi in Rajampet
May 08th, 04:07 pm
With the Lok Sabha Elections of 2024 approaching, Rajampet, Andhra Pradesh celebrated the grand arrival of PM Modi. Speaking to the enthusiastic crowd at a public meeting, the PM shared his vision of a Viksit Andhra Pradesh and exposed the true motives of the Opposition.PM Modi addresses a mega rally in Rajampet, Andhra Pradesh
May 08th, 03:55 pm
With the Lok Sabha Elections of 2024 approaching, Rajampet, Andhra Pradesh celebrated the grand arrival of PM Modi. Speaking to the enthusiastic crowd at a public meeting, the PM shared his vision of a Viksit Andhra Pradesh and exposed the true motives of the Opposition.Modi is tirelessly working day and night to change your lives: PM Modi in Dharashiv
April 30th, 10:30 am
PM Modi addressed enthusiastic crowds in Dharashiv, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.Under Modi's leadership, it is a guarantee to provide tap water to every sister’s household: PM Modi in Latur
April 30th, 10:15 am
PM Modi addressed enthusiastic crowds in Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.A stable government takes care of the present while keeping in mind the needs of the future: PM Modi in Madha
April 30th, 10:13 am
PM Modi addressed an enthusiastic crowd in Madha, Maharashtra. Addressing the farmers' struggles, PM Modi empathized with their difficulties and assured them of his government's commitment to finding sustainable solutions for their welfare.PM Modi electrifies the crowd at spirited rallies in Madha, Dharashiv & Latur, Maharashtra
April 30th, 10:12 am
PM Modi addressed enthusiastic crowds in Madha, Dharashiv & Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.