
ભારત ઉર્જા સપ્તાહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 11th, 11:37 am
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ, મહામહિમ, રાજદૂતો, પ્રતિષ્ઠિત સીઈઓ, સન્માનિત મહેમાનો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ઊર્જા સપ્તાહ 2025માં સંબોધન કર્યું
February 11th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ છે, તેમણે આ કાર્યક્રમમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
યુપીના સંભલમાં શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 19th, 11:00 am
આજે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની ભૂમિ યુપીની ધરતીમાંથી ભક્તિ, લાગણી અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ વહેવા આતુર છે. આજે પૂજ્ય સંતોની ભક્તિ અને લોકોની ભાવનાથી વધુ એક પવિત્ર સ્થળનો પાયો નાખવામાં આવી રહ્યો છે. હવે આપના સંતો અને આચાર્યોની હાજરીમાં મને ભવ્ય કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને વિશ્વાસ છે કે કલ્કિ ધામ ભારતીય આસ્થાના બીજા મહાન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. હું તમામ દેશવાસીઓ અને વિશ્વના તમામ ભક્તોને મારી શુભકામનાઓ આપું છું. હવે આચાર્યજી કહેતા હતા કે 18 વર્ષની રાહ જોયા પછી આજે આ અવસર આવ્યો છે. કોઈપણ રીતે, આચાર્યજી, આવા ઘણા સારા કાર્યો છે જે કેટલાક લોકોએ મારા માટે જ છોડી દીધા છે. અને ભવિષ્યમાં પણ જે સારું કામ બાકી હશે તે સંતો અને લોકોના આશીર્વાદથી જ પૂર્ણ કરીશું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો
February 19th, 10:49 am
અહિં જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ આજે ફરી એક વખત ભક્તિ, લાગણી અને આધ્યાત્મિકતાથી છલોછલ છે, કારણ કે અન્ય એક મહત્ત્વપૂર્ણ યાત્રાધામનો શિલાન્યાસ થઈ રહ્યો છે. શ્રી મોદીએ સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આ મંદિર ભારતની આધ્યાત્મિકતાના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમ મોદીએ દુનિયાભરના તમામ નાગરિકો અને તીર્થયાત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે
February 12th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.Biofuels can power India’s growth in 21st century: PM Modi
August 10th, 11:10 am
The Prime Minister, Shri Narendra Modi, today addressed an event to mark World Biofuel Day in New Delhi. He addressed a perse gathering, consisting of farmers, scientists, entrepreneurs, students, government officials, and legislators.પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું
August 10th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિશ્વ જૈવઈંધણ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને ધારાસભ્યને સંબોધન કર્યું હતું.એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠકના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
June 26th, 10:50 am
એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠક માટે અહીં મુંબઈ આવવા બદલ હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. બેંક અને તેના સભ્યો સાથે સહાભાગિતા વધારવાનો અવસર મળવાથી અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.સિંગાપોરમાં બિઝનેસ–સહ-સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળપાઠ(મે 31, 2018)
May 31st, 06:00 pm
આજે અહિં આપણને અચરજ થાય તેવા વાતાવરણમાં આપણે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોની શક્તિ જોઈ શકીએ છીએ. તે આપણો વારસો છે, આપણા લોકો છે અને આપણા સમયની એક સુંદર ભાગીદારી છે. અહિં આકર્ષણ અનેભવ્ય બે સિંહોની ગર્જના પણ છે. મારા માટે સિંગાપોર પરત આવવાનુ હંમેશાં આનંદદાયક બની રહે છે. આ એક એવું શહેર છે જે પ્રેરણા પૂરી પાડવામાં ક્યારેય નિષ્ફળ જતુ નથી. સિંગાપોર ભલે એક નાનો ટાપુ હશે, પણ તેની સિમાઓ વૈશ્વિક છે. આ મહાન દેશે આપણને પૂરવાર કરી બતાવ્યું છે કે કદના કારણે સિદ્ધિઓના વ્યાપને અથવા તો રાષ્ટ્રની તાકાતને દુનિયા સુધી અવાજ પહોંચાડવામાં કોઈ અવરોધ નડતો નથીઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30 મે, 2018)
May 30th, 02:25 pm
હું ઇન્ડોનેશિયાના નાગરિકો, તમારા તમામનો અને ખાસ કરીને રાષ્ટ્રપતિ વિડોડોનો આભાર માનું છું જેમણે રમઝાનના આ પવિત્ર મહિનામાં મારું સ્વાગત કર્યું છે. આજે સવારે ઇન્ડોનેશિયાની વિવિધતાની ઝલક જોવા મળી. વિભિન્ન પોશાકમાં નાગરિકો અને બાળકોએ મારૂ સ્વાગત કર્યું. તેમણે મારા હૃદયની સ્પર્શી લીધું.જકાર્તામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
May 30th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 મે, 2018) જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને આ અગાઉ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીની યાદ અપાવી હતી, જેમાં ઇન્ડોનેશિયા સહિતના 10 આસિયાન દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નોંધ લીધી હતી કે વર્ષ 1950ની નવી દિલ્હીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હતા તે કોઈ યોગાનુયોગ ન હતો.આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો
February 03rd, 02:10 pm
આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું
February 03rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.ફિક્કીની 90મી વાર્ષિક સામાન્ય સભાના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
December 13th, 05:18 pm
તમે સૌ આજે પોતાના સમગ્ર વર્ષનાં લેખાં જોખાં કરીને હિસાબ કિતાબ કરવાના કામમાં લાગી ગયા છો. આ વર્ષે ફિક્કીને 90 વર્ષ પણ પૂરાં થઈ રહ્યાં છે. કોઈ પણ સંસ્થા માટે તે ગૌરવની બાબત બની રહે છે. તમને સૌને મારી તરફથી 90 વર્ષની સફળ યાત્રા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હમણાં સુધી જે લોકોએ આ કામ સંભાળ્યું છે, તે બધાને પણ મારા તરફથી વધામણી પાઠવું છે.પ્રધાનમંત્રીએ ફિક્કીની 90મી સાધારણ વાર્ષિક સભાનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું
December 13th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિક્કીની 90મી સાધારણ વાર્ષિક સભા (એજીએમ)નાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું.અમારો મંત્ર છે 'P for P - Ports for Prosperity': વડાપ્રધાન મોદી
October 22nd, 02:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.દહેજ, ગુજરાત ખાતે જાહેરસભા સંબોધિત કરતા વડાપ્રધાન
October 22nd, 02:45 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.ભારત અપ્રત્યાશિત વિકાસની એક નવી લીગમાં સ્થાન મેળવશે
October 06th, 10:52 am
4થી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ICSIના સુવર્ણ જયંતિ પ્રસંગે સમગ્ર દેશમાંથી આવેલા કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતના વિકાસની સફર અને દેશમાં થઇ રહેલા આર્થિક બદલાવ પર પ્રકાશ ફેંક્યો હતો.