નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 02nd, 05:34 pm

હું IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટમાં આપ સૌનું ભારતમાં સ્વાગત કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યક્રમ 4 દાયકા પછી ભારતમાં થઈ રહ્યો છે. આ 4 દાયકામાં, ભારતમાં ઘણું બદલાયું છે. આજનું ભારત પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ છે. ગ્લોબલ એવિએશન ઇકો-સિસ્ટમમાં, આપણે માત્ર એક વિશાળ બજાર જ નથી, પરંતુ પોલિસી લીડરશીપ, ઇનોવેશન અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનું પ્રતીક પણ છીએ. આજે ભારત ગ્લોબલ સ્પેસ-એવિએશન કન્વર્જન્સમાં ઉભરતો નેતા છે. છેલ્લા દાયકામાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક ઉડાનથી તમે બધા સારી રીતે વાકેફ છો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું

June 02nd, 05:00 pm

વિશ્વ કક્ષાના હવાઈ માળખાગત સુવિધાઓ વિકસાવવા અને કનેક્ટિવિટી વધારવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ની 81મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ (WATS)ના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ મહેમાનોનું સ્વાગત કરતાં, ચાર દાયકા પછી ભારતમાં આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ સમયગાળા દરમિયાન ભારતમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર ભાર મૂક્યો અને કહ્યું કે આજનું ભારત પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ છે. તેમણે વૈશ્વિક ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં ભારતની ભૂમિકા માત્ર એક વિશાળ બજાર તરીકે જ નહીં પરંતુ નીતિ નેતૃત્વ, નવીનતા અને સમાવિષ્ટ વિકાસના પ્રતીક તરીકે પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, આજે, ભારત અવકાશ-ઉડ્ડયન સંકલનમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે, તેમણે નોંધ્યું હતું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં છેલ્લા દાયકામાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી છે, જે સારી રીતે ઓળખાય છે.

ABP નેટવર્ક ઇન્ડિયા@2047 સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ABP નેટવર્ક ઇન્ડિયા@2047 સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 06th, 08:04 pm

આજે સવારથી જ ભારત મંડપમનું આ સ્ટેજ લાઇવ પ્લેટફોર્મ બની ગયું છે. હમણાં જ મને તમારી ટીમને થોડી મિનિટો માટે મળવાનો મોકો મળ્યો. આ શિખર સંમેલન વિવિધતાથી ભરેલું રહ્યું છે. ઘણા મહાન લોકોએ આ શિખર સંમેલનમાં રંગ ઉમેર્યા છે. મને ખાતરી છે કે તમને બધાને પણ ખૂબ જ સારો અનુભવ થયો હશે. આ સમિટમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓની હાજરી કદાચ તેની વિશિષ્ટતા બની ગઈ છે. ખાસ કરીને આપણી ડ્રોન દીદીઓ અને લખપતિ દીદીઓએ પોતાના અનુભવો શેર કર્યા. જ્યારે હું હમણાં જ આ બધા એન્કરોને મળ્યો, ત્યારે મેં જોયું કે તેઓ ખૂબ જ ઉત્સાહથી પોતાના અનુભવો શેર કરી રહ્યા હતા. તેમને દરેક સંવાદ યાદ હતો. એનો અર્થ એ કે આ પોતે જ એક ખૂબ જ પ્રેરક તક રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ABP નેટવર્ક India@2047 સમિટને સંબોધિત કરી

May 06th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમમાં ABP નેટવર્ક India@2047 સમિટમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત મંડપમ ખાતેનો કાર્યક્રમ આજે સવારથી જ ધમધમતો રહ્યો છે. તેમણે આયોજક ટીમ સાથેની તેમની વાતચીતની નોંધ લીધી અને સમિટની સમૃદ્ધ વિવિધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કાર્યક્રમની ગતિશીલતામાં યોગદાન આપનારા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ભાગીદારીનો સ્વીકાર કર્યો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બધા ઉપસ્થિતોને ખૂબ જ સકારાત્મક અનુભવ મળ્યો. સમિટમાં યુવાનો અને મહિલાઓની નોંધપાત્ર હાજરી પર ભાર મૂકતા, તેમણે ખાસ કરીને ડ્રોન દિદીઓ અને લખપતિ દિદીઓ દ્વારા શેર કરાયેલા પ્રેરણાદાયી અનુભવો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું કે તેમની વાર્તાઓ પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપે છે.

સંયુક્ત નિવેદનઃ ભારત-યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી કાઉન્સિલ, નવી દિલ્હીની બીજી બેઠક (28 ફેબ્રુઆરી, 2025)

February 28th, 06:25 pm

ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (ટીટીસી)ની બીજી બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેની સહ-અધ્યક્ષતા કરી હતી. સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ હતા. સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ શ્રીમતી હેન્ના વિરક્કુનેન, વેપાર અને આર્થિક સુરક્ષા, આંતરસંસ્થાકીય સંબંધો અને પારદર્શકતા માટેના કમિશનર શ્રી મારોસ સેફઓવિયસ અને સ્ટાર્ટઅપ્સ, સંશોધન અને નવીનતા માટેના કમિશનર શ્રીમતી એકાતેરિના ઝહારીવાએ યુરોપિયન યુનિયન તરફથી સહ-અધ્યક્ષતા કરી હતી.

ભારત ટેક્સ 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 16th, 04:15 pm

મારા મંત્રીમંડળના સાથીઓ, શ્રી ગિરિરાજ સિંહ જી, પબિત્રા માર્ગરિટા જી, વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, ફેશન અને કાપડ જગતના તમામ દિગ્ગજો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, મારા વણકર અને કારીગર મિત્રો, મહિલાઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ટેક્સ 2025ને સંબોધન કર્યું

February 16th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025ને સંબોધન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની મુલાકાત પણ લીધી. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારત ટેક્સ 2025માં સૌનું સ્વાગત કર્યું અને ટિપ્પણી કરી કે આજે ભારત મંડપમ ભારત ટેક્સની બીજી આવૃત્તિનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમ આપણા વારસાની સાથે સાથે વિકાસ ભારતના ભાવિની ઝલક આપે છે, જે ભારત માટે ગર્વની વાત છે. ભારત ટેક્સ હવે એક મેગા ગ્લોબલ ટેક્સટાઇલ ઇવેન્ટ બની રહ્યું છે, શ્રી મોદીએ ટિપ્પણી કરી. તેમણે ઉમેર્યું કે મૂલ્ય શૃંખલાના સ્પેક્ટ્રમ સાથે સંબંધિત તમામ બાર સમુદાયો આ વખતે ઇવેન્ટનો ભાગ હતા. તેમણે વધુમાં નોંધ્યું કે એક્સેસરીઝ, વસ્ત્રો, મશીનરી, રસાયણો અને રંગોના પ્રદર્શનો પણ યોજાઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત ટેક્સ વિશ્વભરના નીતિ નિર્માતાઓ, સીઈઓ અને ઉદ્યોગ નેતાઓ માટે જોડાણ, સહયોગ અને ભાગીદારી માટે એક મજબૂત પ્લેટફોર્મ બની રહ્યું છે. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સામેલ તમામ હિસ્સેદારોના પ્રયાસોની પ્રશંસા કરી.

લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવનો મૂળપાઠ

February 04th, 07:00 pm

હું અહીં માનનીય રાષ્ટ્રપતિના સંબોધન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છું. ગઈકાલે, આજે અને મોડી રાત સુધી, બધા માનનીય સાંસદોએ તેમના વિચારોથી આ આભાર પ્રસ્તાવને સમૃદ્ધ બનાવ્યો. ઘણા માનનીય અને અનુભવી સંસદસભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા, અને સ્વાભાવિક રીતે, લોકશાહીની પરંપરાની જેમ, જ્યાં જરૂર હતી, ત્યાં પ્રશંસા હતી, જ્યાં મુશ્કેલી હતી, ત્યાં કેટલીક નકારાત્મક બાબતો પણ હતી, પરંતુ આ ખૂબ જ સ્વાભાવિક છે! માનનીય અધ્યક્ષજી, મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે દેશના લોકોએ મને 14મી વખત આ સ્થાન પર બેસીને રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે અને તેથી, આજે હું તેમનો આભાર માનવા માંગુ છું. લોકોનો ખૂબ આદર સાથે આભાર. ગૃહમાં ચર્ચામાં ભાગ લેનારા અને તેને સમૃદ્ધ બનાવનારા બધાનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રત્યુત્તર

February 04th, 06:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ ગઈકાલે અને આજની ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સાંસદોના યોગદાનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે, લોકશાહીની પરંપરામાં જ્યાં જરૂરી હોય ત્યાં પ્રશંસા અને જ્યાં જરૂર હોય ત્યાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો સમાવેશ થાય છે, જે સ્વાભાવિક છે. 14મી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લોકો દ્વારા આપવામાં આવી હોવાના મહાન વિશેષાધિકારને ઉજાગર કરતા તેમણે નાગરિકોનો આદરપૂર્વક આભાર માન્યો હતો અને આ પ્રસ્તાવને તેમના વિચારોથી સમૃદ્ધ બનાવવા માટે ચર્ચામાં સામેલ તમામ સહભાગીઓનો સ્વીકાર કર્યો હતો.

કેબિનેટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને મંજૂરી આપી - ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓએમસીને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં સુધારો

January 29th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત 1 નવેમ્બર, 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબર, 2025 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ 2024-25 (1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025) માટે સી હેવી મોલાસ (સીએચએમ)માંથી મેળવેલા ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલની એક્સ-મિલ કિંમત પ્રતિ લિટર રૂ. 56.58 થી રૂ. 57.97 નક્કી કરવામાં આવી છે.

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

January 17th, 11:00 am

છેલ્લી વખત જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણી બહુ દૂર નહોતી. તે સમય દરમિયાન તમારા બધાના વિશ્વાસને કારણે મેં કહ્યું હતું કે હું આગલી વખતે પણ ઇન્ડિયા મોબિલિટી એક્સ્પોમાં ચોક્કસ આવીશ. દેશે આપણને ત્રીજી વખત આશીર્વાદ આપ્યા, તમે બધાએ મને ફરી એકવાર અહીં બોલાવ્યો, હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદઘાટન કર્યું

January 17th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતના સૌથી મોટા મોબિલિટી એક્સ્પો ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે સતત ત્રીજી વખત તેમની સરકાર ચૂંટાવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અન્ય બે સ્થળોએ આ એક્સ્પો યોજાવાની સાથે આ વર્ષના એક્સ્પોનું પ્રમાણ ઘણું વિસ્તૃત થયું છે, જે ગયા વર્ષે 800 પ્રદર્શકો, 2.5 લાખ મુલાકાતીઓની સંખ્યા હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આગામી 5 દિવસમાં ઘણાં નવા વાહનો લોંચ થશે, જેમાં ઘણાં પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સામેલ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દર્શાવે છે કે, ભારતમાં મોબિલિટીનાં ભવિષ્ય સાથે સંબંધિત મહાન સકારાત્મકતા છે. આ પ્રદર્શનના સ્થળે પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ અદભૂત અને ભવિષ્ય માટે તૈયાર છે. તેમણે દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:00 am

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું

December 09th, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Mahayuti government stands firmly on the side of national unity and development: PM in Mumbai

November 14th, 02:51 pm

PM Modi addressed the public meeting in Mumbai, emphasizing the choice Maharashtra faces in the upcoming elections: a government committed to progress or one mired in pisive politics. He recalled the legacy of Maharashtra’s great leaders like Balasaheb Thackeray, who first raised the demand to rename Aurangabad to Chhatrapati Sambhajinagar. Despite opposition from Congress, the Mahayuti government fulfilled this promise, highlighting the contrast between the BJP’s respect for Maharashtra's pride and Congress’s attempts to obstruct progress.

The Mahayuti government delivered on its promise to rename Aurangabad as Chhatrapati Sambhajinagar: PM Modi

November 14th, 02:40 pm

In a powerful address at a public meeting in Chhatrapati Sambhajinagar, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.

PM Modi delivers impactful addresses in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Maharashtra

November 14th, 02:30 pm

In powerful speeches at public meetings in Chhatrapati Sambhajinagar, Panvel & Mumbai, Prime Minister Narendra Modi highlighted the crucial choice facing Maharashtra in the upcoming elections - between patriotism and pisive forces. PM Modi assured the people of Maharashtra that the BJP-Mahayuti government is dedicated to uplifting farmers, empowering youth, supporting women, and advancing marginalized communities.

The unity of OBCs, SCs and STs is troubling Congress, and therefore they want the communities to fight each other: PM Modi in Pune

November 12th, 01:20 pm

In his final Pune rally, PM Modi said, Empowering Pune requires investment, infrastructure, and industry, and we’ve focused on all three. Over the last decade, foreign investment has hit record highs, and Maharashtra has topped India’s list of preferred destinations in the past two and a half years. Pune and nearby areas are gaining a major share of this investment.

Mahayuti in Maharashtra, BJP-NDA in the Centre, this means double-engine government in Maharashtra: PM Modi in Chimur

November 12th, 01:01 pm

Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing a public meeting in Chimur. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.

PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra

November 12th, 01:00 pm

Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.