Developing villages is the first step toward building a Viksit Bharat: PM Modi during Bavaliyali Dham programme

Developing villages is the first step toward building a Viksit Bharat: PM Modi during Bavaliyali Dham programme

March 20th, 04:35 pm

PM Modi delivered his remarks during Bavaliyali Dham programme related to the Bharwad Samaj of Gujarat via video message. He extended his heartfelt greetings to Mahant Shri Ram Bapu ji, the community leaders, and the devotees. PM highlighted his long-standing connection with the Bharwad community and Bavaliyali Dham, lauding the community's dedication to service. He emphasized the importance of preserving indigenous cattle breeds and highlighted the National Gokul Mission.

PM Modi addresses programme of Bavaliyali Dham

PM Modi addresses programme of Bavaliyali Dham

March 20th, 04:30 pm

PM Modi delivered his remarks during Bavaliyali Dham programme related to the Bharwad Samaj of Gujarat via video message. He extended his heartfelt greetings to Mahant Shri Ram Bapu ji, the community leaders, and the devotees. PM highlighted his long-standing connection with the Bharwad community and Bavaliyali Dham, lauding the community's dedication to service. He emphasized the importance of preserving indigenous cattle breeds and highlighted the National Gokul Mission.

નિષ્કર્ષોની યાદીઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીશ્રી માનનીય ક્રિસ્ટોફર લક્સનની ભારતની સત્તાવાર મુલાકાત

નિષ્કર્ષોની યાદીઃ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીશ્રી માનનીય ક્રિસ્ટોફર લક્સનની ભારતની સત્તાવાર મુલાકાત

March 17th, 02:27 pm

મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વાટાઘાટોનો શુભારંભ

PM Modi lays wreath at Samadhis of Sir Seewoosagur Ramgoolam and Sir Anerood Jugnauth

March 11th, 03:04 pm

PM Modi, along with Mauritius PM Navinchandra Ramgoolam, laid wreaths at the Samadhis of Sir Seewoosagur Ramgoolam and Sir Anerood Jugnauth at Pamplemousses Botanical Garden. PM Modi honored their legacies in Mauritius' progress and India-Mauritius ties. They later planted a tree under the Ek Ped Maa Ke Naam initiative, symbolizing shared commitment to nature and heritage.

ભારત હંમેશા પ્રાણીઓના રક્ષણમાં મોખરે રહેશે: પ્રધાનમંત્રી

March 09th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વન્યજીવન વિવિધતા અને વન્યજીવનની ઉજવણી કરતી સંસ્કૃતિથી ધન્ય છે. આપણે હંમેશા પ્રાણીઓના રક્ષણ અને સ્થાયી ગ્રહ માટે યોગદાન આપવામાં હંમેશા મોખરે રહીશું.

પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી

March 03rd, 12:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વન્યજીવન સંરક્ષણમાં રાષ્ટ્રના સમર્પિત પ્રયાસો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી. છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જાળવવાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

PM Modi goes on Lion Safari at Gir National Park

March 03rd, 12:03 pm

The Prime Minister Shri Narendra Modi today went on a safari in Gir, well known as home to the majestic Asiatic Lion.

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

March 03rd, 08:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 01:00 pm

આ વર્ષનું બજેટ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હતું. આ બજેટ ફક્ત આપણી નીતિઓમાં સાતત્ય જ દર્શાવે છે એટલું જ નહીં, પરંતુ વિકસિત ભારતના વિઝનમાં નવો વિસ્તાર પણ લાવે છે. બજેટ તૈયાર કરતી વખતે બજેટ પહેલાં આપ સૌ હિતધારકો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને સૂચનો ખૂબ જ ઉપયોગી રહ્યા. હવે આ બજેટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવા, શક્ય તેટલી ઝડપથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા અને બધા નિર્ણયો અને નીતિઓને અસરકારક બનાવવા માટે તમારી ભૂમિકા વધુ વધી ગઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

March 01st, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા અને વિકસિત ભારત માટે વિઝનના નવા વિસ્તરણને દર્શાવવામાં આવ્યું છે. તેમણે બજેટ અગાઉ તમામ હિતધારકો પાસેથી મૂલ્યવાન ઇનપુટ્સ અને સૂચનોનો સ્વીકાર કર્યો હતો, જે ખૂબ જ મદદરૂપ થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બજેટને વધુ અસરકારક બનાવવામાં હોદ્દેદારોની ભૂમિકા વધુ નિર્ણાયક બની છે.

થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 14th, 08:30 am

થાઈલેન્ડમાં “સંવાદ”ના આ સંસ્કરણમાં આપ સૌ સાથે જોડાવું મારા માટે સન્માનની વાત છે. ભારત, જાપાન અને થાઇલેન્ડની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને મહાનુભાવો આ કાર્યક્રમને શક્ય બનાવવા માટે કામ કરી રહ્યા છે. હું તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું અને બધા સહભાગીઓને શુભકામનાઓ પાઠવું છું.

થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

February 14th, 08:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં 'સંવાદ'ની આવૃત્તિમાં જોડાવા બદલ સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમને શક્ય બનાવવા બદલ ભારત, જાપાન અને થાઇલેન્ડની વિશિષ્ટ સંસ્થાઓ અને વ્યક્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

February 12th, 03:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે તેમની મજબૂત કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જે છેલ્લાં 25 વર્ષમાં સતત બહુઆયામી સંબંધો તરીકે વિકસિત થઈ છે.

નિષ્કર્ષોની યાદીઃ પ્રધાનમંત્રીની ફ્રાંસની મુલાકાત

February 12th, 03:20 pm

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારત ફ્રાંસનું ઘોષણાપત્ર (એઆઇ)

પરીક્ષા પે ચર્ચા 2025: પરીક્ષાઓથી આગળ - જીવન અને સફળતા પર એક સંવાદ

February 10th, 03:09 pm

પરીક્ષા પે ચર્ચાની બહુપ્રતિક્ષિત 8મી આવૃત્તિ આજે સવારે 11 વાગ્યે યોજાઈ હતી, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિચારપ્રેરક ચર્ચા કરી હતી. પરીક્ષા સંબંધિત તણાવ ઓછો કરવા અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વાર્ષિક કાર્યક્રમે ફરી એકવાર શિક્ષણ, જીવન કૌશલ્ય અને માનસિક સુખાકારીમાં અમૂલ્ય સમજ આપી હતી.

પ્રધાનમંત્રીના "પેરીક્ષા પે ચર્ચા 2025" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો મૂળપાઠ

February 10th, 11:30 am

આ વખતે સુંદર નર્સરી નામની ખુલ્લી જગ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

February 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે.

પ્રધાનમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડના સ્થાપના દિવસ પર તેમની અનુકરણીય સેવાની પ્રશંસા કરી

February 01st, 09:30 am

ભારતીય કોસ્ટ ગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા વિશાળ દરિયાકાંઠાના રક્ષણમાં તેમની બહાદુરી, સમર્પણ અને અવિરત સતર્કતા માટે દળની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું કે દરિયાઈ સુરક્ષાથી લઈને આપત્તિ પ્રતિભાવ સુધી, દાણચોરી વિરોધી કામગીરીથી લઈને પર્યાવરણીય સંરક્ષણ સુધી, ભારતીય કોસ્ટ ગાર્ડ આપણા સમુદ્રોનું એક પ્રબળ રક્ષક છે, જે આપણા પાણી અને લોકોની સલામતી સુનિશ્ચિત કરે છે.

જીનોમઇન્ડિયા પ્રોજેક્ટના પ્રારંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 06:38 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, દેશભરમાંથી અહીં હાજર બધા વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

જીનોમઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

January 09th, 05:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આઈઆઈએસસી, આઈઆઈટી, સીએસઆઈઆર અને ડીબીટી-બ્રિક જેવી 20થી વધારે પ્રસિદ્ધ સંશોધન સંસ્થાઓએ આ સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, 10,000 ભારતીયોની જીનોમ સિક્વન્સ ધરાવતો ડેટા હવે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી સંશોધનનાં ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને અભિનંદન આપ્યાં હતાં.