
થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
April 03rd, 03:01 pm
હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.
પ્રધાનમંત્રીએ કુવૈતમાં લેબર કેમ્પની મુલાકાત લીધી
December 21st, 07:00 pm
કુવૈતની તેમની મુલાકાતના પ્રથમ કાર્યક્રમ તરીકે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લગભગ 1500 ભારતીય નાગરિકોના કર્મચારીઓ સાથે કુવૈતના મિના અબ્દુલ્લા વિસ્તારમાં એક લેબર કેમ્પની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા ભારતીય કામદારો સાથે વાતચીત કરી અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી.