પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિકાગો ભાષણની 132મી વર્ષગાંઠ પર સ્વામી વિવેકાનંદને યાદ કર્યા

September 11th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદ દ્વારા ​​1893માં અમેરિકાના શિકાગોમાં આપેલા પ્રખ્યાત ભાષણને શેર કર્યું.

પ્રધાનમંત્રી શ્રીએ આજના દિવસે સ્વામી વિવેકાનંદના 130 વર્ષ પહેલાના શિકાગોના ભાષણને યાદ કર્યું

September 11th, 03:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે 130 વર્ષ પહેલાં આ દિવસે શિકાગોમાં વિશ્વની ધર્મ સંસદમાં આપવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ વૈશ્વિક એકતા અને સંવાદિતાના આહ્વાન તરીકે ગુંજી ઉઠે છે.

પ્રધાનમંત્રીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું

September 11th, 10:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું છે. શ્રી મોદીએ કહ્યું છે કે 1893માં આ દિવસે જ તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી.

પ્રધાનમંત્રીએ શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 1893ના પ્રખ્યાત ભાષણને યાદ કર્યું

September 11th, 11:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિકાગોમાં સ્વામી વિવેકાનંદના પ્રતિષ્ઠિત 1893ના ભાષણની ભાવનામાં વધુ ન્યાયી, સમૃદ્ધ અને સમાવિષ્ટ વિશ્વ બનાવવાની ક્ષમતા છે.

સરદારધામ ભવનના લોકાર્પણ અને સરદારધામ ફેઝ-2ના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 11th, 11:01 am

આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય ભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રી પુરૂષોત્તમ રૂપાલાજી, શ્રી મનસુખ માંડવિયાજી, બહેન અનુપ્રિયા પટેલજી, લોકસભામાં સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન સી. આર પાટીલજી, ગુજરાત સરકારના તમામ મંત્રી, અહીં ઉપસ્થિત તમામ સહયોગી સાંસદ સાથીદારો, ગુજરાતનો ધારાસભ્ય સમુદાય, સરદારધામના તમામ ટ્રસ્ટી, મારા મિત્ર ભાઈશ્રી ગાગજી ભાઈ, ટ્રસ્ટના તમામ સન્માનિત સભ્યો, આ પવિત્ર કાર્યને આગળ ધપાવવામાં યોગદાન આપનારા મારા તમામ સાથીદારો, ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ -II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું

September 11th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કોઇમ્બતૂરમાં શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠનાં પૂર્ણાહૂતિ સમારંભને સંબોધન કર્યું

September 11th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કોઇમ્બતૂરમાં શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદનાં

India is changing. India's standing at the global stage is rising and this is due to Jan Shakti: PM

September 11th, 11:18 am

PM Narendra Modi addressed students' convention on the theme of ‘Young India, New India.’ Recalling Swami Vivekananda’s speech in Chicago, PM Modi remarked, “Just with a few words, a youngster from India won over the world and showed the world the power of oneness.” He added that a lot could be learnt from Swami Vivekananda’s thoughts.

યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધતા વડાપ્રધાન મોદી

September 11th, 11:16 am

યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા' ના થીમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના કન્વેન્શનને સંબોધિત કર્યું હતું. સ્વામી વિવેકાનંદના શિકાગોના ઉદબોધનને યાદ કરતા, વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે 'માત્ર થોડાક શબ્દોથી ભારતના એક યુવાને વિશ્વને જીતી લીધું હતું અને એકતાની શક્તિ બતાવી દીધી હતી.' તેમણે ઉમેર્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી ઘણુબધું શીખી શકાય છે.

સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંમેલનની 125મી વર્ષગાંઠ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીનાં પ્રસંગે પ્રધાનમંત્રી વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરશે.

September 10th, 07:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2017નાં રોજ સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી પર ‘યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા’ થીમ પર આયોજિત વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરશે.

PM Modi pays tribute to those who lost their lives in 9/11 attacks; recalls Swami Vivekananda's address in Chicago

September 11th, 09:06 pm

PM Modi paid tribute to those who lost their lives in the 9/11 attacks. The Prime Minister Modi also recalled Swami Vivekananda’s address to the World Parliament of Religions in Chicago, on September 11th - in 1893.