ABP નેટવર્ક ઇન્ડિયા@2047 સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ABP નેટવર્ક ઇન્ડિયા@2047 સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 06th, 08:04 pm

આજે સવારથી જ ભારત મંડપમનું આ સ્ટેજ લાઇવ પ્લેટફોર્મ બની ગયું છે. હમણાં જ મને તમારી ટીમને થોડી મિનિટો માટે મળવાનો મોકો મળ્યો. આ શિખર સંમેલન વિવિધતાથી ભરેલું રહ્યું છે. ઘણા મહાન લોકોએ આ શિખર સંમેલનમાં રંગ ઉમેર્યા છે. મને ખાતરી છે કે તમને બધાને પણ ખૂબ જ સારો અનુભવ થયો હશે. આ સમિટમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓની હાજરી કદાચ તેની વિશિષ્ટતા બની ગઈ છે. ખાસ કરીને આપણી ડ્રોન દીદીઓ અને લખપતિ દીદીઓએ પોતાના અનુભવો શેર કર્યા. જ્યારે હું હમણાં જ આ બધા એન્કરોને મળ્યો, ત્યારે મેં જોયું કે તેઓ ખૂબ જ ઉત્સાહથી પોતાના અનુભવો શેર કરી રહ્યા હતા. તેમને દરેક સંવાદ યાદ હતો. એનો અર્થ એ કે આ પોતે જ એક ખૂબ જ પ્રેરક તક રહી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ABP નેટવર્ક India@2047 સમિટને સંબોધિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ABP નેટવર્ક India@2047 સમિટને સંબોધિત કરી

May 06th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમમાં ABP નેટવર્ક India@2047 સમિટમાં ભાગ લીધો હતો. સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત મંડપમ ખાતેનો કાર્યક્રમ આજે સવારથી જ ધમધમતો રહ્યો છે. તેમણે આયોજક ટીમ સાથેની તેમની વાતચીતની નોંધ લીધી અને સમિટની સમૃદ્ધ વિવિધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કાર્યક્રમની ગતિશીલતામાં યોગદાન આપનારા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ભાગીદારીનો સ્વીકાર કર્યો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બધા ઉપસ્થિતોને ખૂબ જ સકારાત્મક અનુભવ મળ્યો. સમિટમાં યુવાનો અને મહિલાઓની નોંધપાત્ર હાજરી પર ભાર મૂકતા, તેમણે ખાસ કરીને ડ્રોન દિદીઓ અને લખપતિ દિદીઓ દ્વારા શેર કરાયેલા પ્રેરણાદાયી અનુભવો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું કે તેમની વાર્તાઓ પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપે છે.

યુએઈના અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

યુએઈના અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 13th, 11:19 pm

આજે અબુધાબીમાં તમે લોકોએ એક નવો ઈતિહાસ રચ્યો છે. તમે લોકો UAE ના દરેક ખૂણેથી અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છો, પરંતુ દરેકના દિલ જોડાયેલા છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક હૃદયની ધડકન કહી રહી છે – ભારત-UAE મિત્રતા જિંદાબાદ! દરેક શ્વાસ કહે છે – ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ! દરેક અવાજ કહી રહ્યો છે – ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ! બસ... આ ક્ષણને જીવવી પડશે... તેને સંપૂર્ણ રીતે જીવવી પડશે. આજે તમારે એ યાદોને ભેગી કરવાની છે, જે જીવનભર તમારી સાથે રહેવાની છે. યાદો જે જીવનભર મારી સાથે રહેવાની છે.

UAEમાં ભારતીય સમુદાય કાર્યક્રમ - ''અહલાન મોદી'' ખાતે પ્રધાનમંત્રીની વાતચીત

February 13th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ UAEમાં ભારતીય સમુદાય દ્વારા તેમના સન્માનમાં આયોજિત કાર્યક્રમ 'AHLAN MODI' ખાતે UAEમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ ઇવેન્ટમાં 7 અમીરાતમાંથી ભારતીય ડાયસ્પોરાએ ભાગ લીધો હતો અને તેમાં તમામ સમુદાયોના ભારતીયોનો સમાવેશ થતો હતો. પ્રેક્ષકોમાં અમીરાતનો પણ સમાવેશ થતો હતો.

Prime Minister’s meeting with President of the UAE

February 13th, 05:33 pm

Prime Minister Narendra Modi arrived in Abu Dhabi on an official visit to the UAE. In a special and warm gesture, he was received at the airport by the President of the UAE His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, and thereafter, accorded a ceremonial welcome. The two leaders held one-on-one and delegation level talks. They reviewed the bilateral partnership and discussed new areas of cooperation.

શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

February 12th, 01:30 pm

મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!

પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું

February 12th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

November 03rd, 01:29 pm

સરદાર સાહેબની જન્મજયંતીથી આ તકેદારી સપ્તાહનો પ્રારંભ થયો છે. સરદાર સાહેબનું સમગ્ર જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને તેનાથી પ્રેરિત લોકસેવાના નિર્માણ માટે સમર્પિત રહ્યું. અને આ પ્રતિબદ્ધતા સાથે, તમે તકેદારી વિશે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે તમે બધા 'વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત'ના સંકલ્પ સાથે તકેદારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો. આ સંકલ્પ આજના સમયની માંગ છે, પ્રાસંગિક છે અને દેશવાસીઓ માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે.

PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi

November 03rd, 01:18 pm

PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.

પ્રધાનમંત્રી 2 ઑગસ્ટના રોજ ડિજિટલ ચૂકવણી ઉકેલ e-RUPIનો પ્રારંભ કરશે

July 31st, 08:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઑગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી e-RUPIનો પ્રારંભ કરશે જે વ્યક્તિ અને ઉદ્દેશ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉકેલ છે.

NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 17th, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચ (NTLF)ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોનાના સમય દરમિયાન દૃઢ સંકલ્પબદ્ધ રહેવા બદલ IT ઉદ્યોગની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પરિસ્થતિ સાનુકૂળ નોહતી ત્યારે તમારા કોડિંગથી આગળ વધતા રહ્યા હતા.” તેમણે નોંધ્યું હતું કે, વિકાસ ઘટવાની આશંકાઓ વચ્ચે પણ આ ક્ષેત્રમાં 2 ટકાની વૃદ્ધિ અને 4 અબજ ડૉલરની વધારાની આવકનો ઉમેરો થયો હતો.

પ્રધાનમંત્રીએ NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચને સંબોધન કર્યું

February 17th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચ (NTLF)ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોનાના સમય દરમિયાન દૃઢ સંકલ્પબદ્ધ રહેવા બદલ IT ઉદ્યોગની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પરિસ્થતિ સાનુકૂળ નોહતી ત્યારે તમારા કોડિંગથી આગળ વધતા રહ્યા હતા.” તેમણે નોંધ્યું હતું કે, વિકાસ ઘટવાની આશંકાઓ વચ્ચે પણ આ ક્ષેત્રમાં 2 ટકાની વૃદ્ધિ અને 4 અબજ ડૉલરની વધારાની આવકનો ઉમેરો થયો હતો.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિ શ્રીના ધન્યવાદ પ્રસ્તાવ માટે પ્રધાનમંત્રી શ્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

February 08th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે ઉપલા ગૃહના તમામ સાંસદોને સહભાગી થવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના અભિભાષણે કઠોર પડકારોનો સામનો કરી રહેલી દુનિયામાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર

February 08th, 11:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે ઉપલા ગૃહના તમામ સાંસદોને સહભાગી થવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના અભિભાષણે કઠોર પડકારોનો સામનો કરી રહેલી દુનિયામાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.

મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 19th, 11:11 am

થોડા સમય પહેલાં હું એક તસવીર જોઈ રહ્યો હતો. આ વખતે કોરોનાના જોખમને કારણે ભલે કેટલાંક પ્રતિબંધો છે. પરંતુ ઉત્સવનો ઉમંગ પહેલાંના જેવો જ છે. થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. અસર પામેલા તમામ પરિવારો માટે હું સંવેદના પ્રગટ કરૂ છુ. કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકાર મળીને રાહતના તમામ સંભવિત પ્રયાસો કરશે.

પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું

October 19th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.

We've to take Indian economy out of 'command and control' and take it towards 'plug and play': PM

June 11th, 10:36 am

PM Narendra Modi addressed the Annual Plenary Session of the Indian Chamber of Commerce (ICC) via video conferencing. He said that India should convert the COVID-19 crisis into a turning point towards becoming a self-reliant nation.

PM Modi addresses Annual Plenary Session of the ICC via video conferencing

June 11th, 10:35 am

PM Narendra Modi addressed the Annual Plenary Session of the Indian Chamber of Commerce (ICC) via video conferencing. He said that India should convert the COVID-19 crisis into a turning point towards becoming a self-reliant nation.

કિર્લોસ્કર જૂથના શતાબ્દી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 06th, 06:33 pm

આપ સૌને નવા વર્ષની શુભકામના. કિર્લોસ્કર જૂથ અને તેમના માટે આ વખતે બમણી ઉજવણી છે. રાષ્ટ્ર નિર્માણના સો વર્ષનો સહયોગ પૂરો થઈ રહ્યો છે અને હું કિર્લોસ્કર જૂથને ખુબ-ખુબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સ લિ.ની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી

January 06th, 06:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ (કેબીએલ) ની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી. પ્રધાનમંત્રીએ કેબીલના 100 વર્ષ પૂરા થવા પર એક ટપાલ ટિકિટ બહાર પાડી. પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સના સ્થાપક સ્વ.શ્રી લક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવનચરિત્રના હિન્દી સંસ્કરણ “Yantrik ki Yatra – The man who made machines.’’ નું અનાવરણ પણ કર્યું