
Our government is making the vision of women-led development the axis of development: PM Modi in Bhopal, Madhya Pradesh
May 31st, 11:00 am
PM Modi participated in the Devi Ahilyabai Mahila Sashaktikaran Mahasammelan and launched multiple projects in Bhopal, Madhya Pradesh. Quoting Devi Ahilyabai, he reiterated that true governance means serving the people and improving their lives. Emphasising the government’s commitment to increasing women's participation in policymaking, the PM highlighted the progressive steps taken over the past decade.
PM Modi addresses the Mahila Sashaktikaran Mahasammelan in Bhopal, Madhya Pradesh
May 31st, 10:27 am
PM Modi participated in the Devi Ahilyabai Mahila Sashaktikaran Mahasammelan and launched multiple projects in Bhopal, Madhya Pradesh. Quoting Devi Ahilyabai, he reiterated that true governance means serving the people and improving their lives. Emphasising the government’s commitment to increasing women's participation in policymaking, the PM highlighted the progressive steps taken over the past decade.
આદમપુર એર બેઝ પર બહાદુર વાયુસેનાનાં યોદ્ધાઓ અને સૈનિકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
May 13th, 03:45 pm
દુનિયાએ હમણાં જ આ જયઘોષની શક્તિ જોઈ છે. ભારત માતા કી જય, આ ફક્ત એક જયઘોષ નથી, તે દેશના દરેક સૈનિકની શપથ છે. જે ભારત માતાના સન્માન અને ગરિમા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ દેશના દરેક નાગરિકનો અવાજ છે. જે દેશ માટે જીવવા માંગે છે અને તેના માટે કંઈક પ્રાપ્ત કરવા માંગે છે. ભારત માતા કી જય, ક્ષેત્રમાં અને મિશનમાં પણ ગુંજતો રહે છે. જ્યારે ભારતીય સૈનિકો જય મા ભારતીના નારા લગાવે છે, ત્યારે દુશ્મનનું હૃદય ધ્રૂજી જાય છે. જ્યારે આપણા ડ્રોન દુશ્મનના કિલ્લાની દિવાલોનો નાશ કરે છે, જ્યારે આપણા મિસાઇલો તીક્ષ્ણ અવાજ સાથે લક્ષ્ય સુધી પહોંચે છે, ત્યારે દુશ્મન સાંભળે છે - ભારત માતા કી જય! જ્યારે આપણે રાતના અંધારામાં પણ સૂર્ય ઉગાવીએ છીએ, ત્યારે દુશ્મન જોઈ શકે છે - ભારત માતા કી જય! જ્યારે આપણા દળો પરમાણુ બ્લેકમેલના ખતરાને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી જમીન સુધી ફક્ત એક જ વાત ગુંજતી રહે છે - ભારત માતા કી જય!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહાદુર વાયુસેના અને સૈનિકો સાથે વાતચીત કરી
May 13th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આદમપુર ખાતે વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી અને બહાદુર વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકો સાથે વાતચીત કરી હતી. તેમને સંબોધતા, તેમણે 'ભારત માતા કી જય' ના સૂત્રની શક્તિ પર પ્રકાશ પાડ્યો, ભાર મૂક્યો કે વિશ્વએ હમણાં જ તેની શક્તિ જોઈ છે. આ ફક્ત એક મંત્ર નથી. પરંતુ ભારત માતાની ગરિમાને જાળવી રાખવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા દરેક સૈનિક દ્વારા લેવામાં આવતી એક ગંભીર શપથ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સૂત્ર દરેક નાગરિકનો અવાજ છે. જે રાષ્ટ્ર માટે જીવવા અને અર્થપૂર્ણ યોગદાન આપવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'ભારત માતા કી જય' યુદ્ધના મેદાનમાં અને મહત્વપૂર્ણ મિશન બંનેમાં ગુંજતું રહે છે. તેમણે નોંધ્યું કે જ્યારે ભારતીય સૈનિકો 'ભારત માતા કી જય' ના નારા લગાવે છે, ત્યારે તે દુશ્મનની કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવે છે. તેમણે ભારતની લશ્કરી શક્તિ પર ભાર મૂકતા કહ્યું કે જ્યારે ભારતીય ડ્રોન દુશ્મનના કિલ્લાઓને તોડી પાડે છે અને જ્યારે મિસાઇલો ચોકસાઈથી પ્રહાર કરે છે, ત્યારે દુશ્મન ફક્ત એક જ વાક્ય સાંભળે છે - 'ભારત માતા કી જય'. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાતના અંધારામાં પણ, ભારત આકાશને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે, જે દુશ્મનને આપણા રાષ્ટ્રની અદમ્ય ભાવના જોવા માટે મજબૂર કરે છે. તેમણે જાહેર કર્યું કે જ્યારે ભારતના દળો પરમાણુ બ્લેકમેલના જોખમોને નાબૂદ કરે છે, ત્યારે આકાશ અને પાતાળમાં સંદેશ ગુંજી ઉઠે છે - 'ભારત માતા કી જય'.પ્રધાનમંત્રીએ સીમા સુરક્ષા દળને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
December 01st, 08:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સીમા સુરક્ષા દળને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે સંરક્ષણની નિર્ણાયક લાઇન તરીકે ઊભા રહીને સાહસ, સમર્પણ અને અસાધારણ સેવાને મૂર્તિમંત કરવા માટે બીએસએફની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ BSF સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
December 01st, 10:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ BSF સ્થાપના દિવસ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી છે.રોજગાર મેળા અંતર્ગત, પ્રધાનમંત્રી શ્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
August 27th, 07:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી ઑગસ્ટ, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે નિયુક્ત લોકોને પણ સંબોધિત કરશે.પીએમએ BSFમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનને બિરદાવ્યું
May 09th, 11:20 pm
કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે ચાર સંયુક્ત ચોકીઓના ઉદ્ઘાટન સાથે BSF વધુ મજબુત બની છે. બે રહેણાંક સંકુલ અને એક ઓફિસર મેસનું પણ ઉદ્ઘાટન કુલ રૂ. 108.3 કરોડના પ્રોજેક્ટ્સ સાથે કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ બીએસએફના જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
December 01st, 09:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફ જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભારતની રક્ષા કરતી વખતે અને અત્યંત ખંતથી આપણા રાષ્ટ્રની સેવા કરતી વખતે બીએસએફ દળના ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડને પણ સ્વીકાર્યો હતો.ગુજરાતમાં દિયોદરની બનાસ ડેરીમાં વિકાસ પ્રવૃત્તિઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 19th, 11:02 am
હવે તમારી માફી માંગીને શરૂઆતમાં મારે થોડું હિંદીમાં બોલવું પડશે, કારણ કે મિડિયાવાળા મિત્રોની વિનંતી હતી કે તમે હિંદીમાં બોલશો તો સારૂં રહેશે, તેથી મને લાગ્યું કે બધુ નહીં તો તેમની થોડી વાતને માનવામાં આવે.પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલ ખાતે બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
April 19th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રૂ. 600 કરોડથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી પ્રોડક્ટ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. પ્રધાનમંત્રીએ બનાસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મુખ્ય વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે.ગુજરાતમાં રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 12:14 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિમલ પટેલ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થી ગણ, વાલીઓ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું
March 12th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને અમદાવાદ ખાતે તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા.Parivarvadi groups looted poor's ration, BJP ended their game: PM Modi in Barabanki
February 23rd, 12:44 pm
Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”PM Modi campaigns in Uttar Pradesh’s Barabanki and Kaushambi
February 23rd, 12:40 pm
Prime Minister Narendra Modi addressed massive election rallies in Uttar Pradesh’s Barabanki and Kaushambi. Addressing the public meeting he said, “Development of people of Uttar Pradesh gives speed to development of India. The ability of the people of UP enhances the ability of the people of India. But for several decades in UP, the dynasty-oriented governments did not do justice to the ability of UP.”Double engine government in Punjab will ensure development, put an end to mafias: PM Modi
February 17th, 11:59 am
Continuing his election campaigning spree, PM Modi addressed a rally in Punjab’s Fazilka. Addressing the huge rally, he said, “Today Punjab needs a government that draws inspiration from patriotism, from the development of Punjab. BJP has come before you with dedication, with the resolve of security and development of Punjab.”PM Modi addresses a Vishal Jan Sabha in Punjab’s Fazilka
February 17th, 11:54 am
Continuing his election campaigning spree, PM Modi addressed a rally in Punjab’s Fazilka. Addressing the huge rally, he said, “Today Punjab needs a government that draws inspiration from patriotism, from the development of Punjab. BJP has come before you with dedication, with the resolve of security and development of Punjab.”પ્રધાનમંત્રીએ BSF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
December 01st, 10:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ BSFના સ્થાપના દિવસ નિમિત્તે BSF જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.