પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે યોજાયેલી ઇવેન્ટમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે યોજાયેલી ઇવેન્ટમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

November 16th, 12:02 pm

પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (કેગ) શ્રી ગિરીશચંદ્ર મુરમુ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 16 નવેમ્બરના રોજ પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

પ્રધાનમંત્રી 16 નવેમ્બરના રોજ પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

November 15th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ સવારે 10:30 વાગ્યે કેગ ઓફિસ પરિસરમાં પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.